________________
૨૩૨.
૨૩૩.
૨૩૪.
૨૩૫
૨૩૬.
૨૩૭.
..
સભ્ય-દૃષ્ટિ જીવ નિઃશ'ક' હોય છે અને એ કારણે નિભ ય પણ ડાય છે. એ સાત પ્રકારના ભચા—૧. આ લેાકના ભય, ૨. પર-તાના ક્ષય, ૩. ખરક્ષા ભય, ૪. અનુપ્તિ ભય, ૫. મૃત્યુ-ભય, ૬. વેદના—ભય, અને, ૭, અકસ્માત–ભય—થી રહિત હાય છે, એટલા માટે નિ:શક હોય છે. (અર્થાત્ નિઃશ ંકતા અને નિભ યતા બન્ને એકસાથે રહેનારા ગુથેા છે. )
જે સમસ્ત ક્રમ ફળામાં અને સંપૂર્ણ વસ્તુ-ધર્માંમાં કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી રાખતા એને નિષ્કાંક્ષ-સભ્યદૃષ્ટિ સમજવા જોઈ એ.
જે સત્કાર, પૂજા અને વ'ના સુદ્ધાં પણ નથી ચાહતા એ કોઈની પણ પ્રશંસાની અપેક્ષા કેવી રીતે રાખે !
હૈ યાગી ! અગર જો ત' પરલેાકની આશા કરે છે તે ખ્યાતિ, લાભ, પૂજા અને સત્કારાદ્ધિ શા માટે ચાડે છે? શુ' એથી તને પરલેાકનું સુખ મળશે ?
૩
જે સમસ્ત ધર્માં ( વસ્તુ-ગત સ્વભાવ) પ્રતિ ગ્લાનિ નથી કરતા એને નિવિચિકિત્સા ગુણના ધારક સમ્યદૃષ્ટિ સમજવા જોઈએ.
-
જે સમગ્ર ભાવેા પ્રતિ વિમૂઢ નથી – જાગરૂક છે, નિર્ભ્રાન્ત છે, સૃષ્ટિ-સ’પન્ન છે, એ અમૃત-દૃષ્ટિક સમ્યગ્-દૃષ્ટિ જ છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org