________________
જરૂર તમારા પુસ્તકમાંથી સાર ગ્રહણ કરો, પિતાના જ્ઞાન –ખજાનાને સમૃદ્ધ કરી, પ્રશંસાના પુપોથી વધાવશે.
૪. પરમ વિદુષી સાધવીજીશ્રી સુનંદાશ્રીજી તથા
વસંતપ્રભાશ્રીજી “સુતેજ,’ ધ્રાંગધ્રા.
ભક્તિવંત શ્રાવક શ્રી કુમુદચન્દ્રભાઈ તથા ઘરના સર્વ પ્રતિ ધર્મલાભ સહ લખવાનું કે તમારા તરફથી ત્રણ પુસ્તક મળ્યા. શ્રાવકના અતિચાર અંગે સારૂં જ્ઞાન પ્રકાશિત કર્યું છે. તમારો પ્રયત્ન પ્રશસ્ય છે. શ્રાવક ધમને યોગ્ય જ્ઞાન તે અગાધ છે-પૂર્વ પુરુષએ આવી કૃતિઓ બનાવી બિન્દુમાં સિધુ સમાવી દીધો છે, પણ અત્યારે ગોખણીયા સૂત્રો પણ પૂરા મુખ-પાઠ નથી હોતા તે તાવિક-જ્ઞાન અંતર સુધી કયાંથી પહોંચે?–તેનું ચિંતન, મનન, પરિશીલન થાય તે જ ઉપગારી બની શકે તે માટે તમારે પ્રયાસ સારો છે. કઈને કઈ તેનું ચિન્તન કરશે તો નવનિત મેળવશે,
પ. પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી ખાંતિશ્રીજી મહારાજના શિષ્યાશ્રી શ્કારશ્રીજી, મુલુન્ડ.
રાજનગર મધ્યે ભક્તિવંત જ્ઞાનપિપાસુ સાહિત્ય સંશાધક સુજ્ઞ સુશ્રાવકરન કુમુદચન્દ્રભાઈ પ્રત્યે ધર્મલાભ.
તમારું પુસ્તક મળ્યું. બહુ સુંદર સર્જન કરેલ છે. તમારી જ્ઞાનામૃત પીરસવાની પિપાસા ઘણું જ ઉત્તમોત્તમ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org