SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ પર ૬. શ્રી કપૂરચંદ આર. વારૈયા, પાલીતાણા. આપે મેકલેલ “ જૈન દર્શનમાં અતિચાર સૂત્રો તથા જૈન ધર્માંનું જ્ઞાનવિજ્ઞાન ” પુસ્તક મળ્યું. આપે આ માટે સારા પ્રયત્ન કર્યા છે. શ્રી પાચન્દ્રસૂરિ કૃત પઘમધ અતિચાર આપી એક નવીનતા આપી છે. અતિચારના અઘરા શબ્દાના અર્થ આપી અતિચાર ખેલનાર તથા સાંભળનારને જે શબ્દાના અન એસતા હોય તેને સુગમતા કરી આપી છે. શ્રી ગૌતમ સ્વામીના એ રાસ અસહિત આપ્યા છે તે પણ ઉપયાગી છે. "" ૭. કલ્યાણ વઢવાણ. જૈન શાસનમાં થઈ ગયેલા પાપના અધથી આત્માને અચાવવા માટે અતિચારની આલાચના ફરમાવેલ છે. વંદિત્તુ” સૂત્રમાં આવતા સમ્યક્ત્વમૂલ શ્રાવકના ૧૨ વ્રતા આદિના અતિચારો અથ સાથે તેમજ લઘુ ને મેાટા પાક્ષિક અતિચારા ગદ્ય પદ્ય રૂપે અહિં પ્રસિદ્ધ થયેલ છે; જે ઉપચાગી અથ સાથે સકલિત કરીને આ ગ્રંથ-રત્નમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. સાથે કેટલીક ઉપચાગી ને જિજ્ઞાસુ વની જ્ઞાન-ભૂખને સ ંતાષી શકે તેવી હકીક્તો અત્રે સંગ્રહિત કરેલ છે, માટે સ`લનકારને પશ્ચિમ જરૂર આવકાય છે. (પાનાં ડેમી ૧૨+૧૮૦=૧૮૨ પેઈજ ) શ્રી જિનેન્દ્ર ભક્તિ – રસ – ધાર ઈ. સ. (૧૯૮૦) - (૧) ચંપકલાલ રતિલાલ ગાંધી, અમદાવાદ. આપે સંક્લન કરી પ્રકાશમાં મુકેલ પુસ્તકમાં જે ચીવટ અને ઝીણવટથી જૈન દનના પાસા નાનકડી પુસ્તિકામાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy