________________
સંહનન – શરીરના હાડકાઓનું દઢ અથવા નબળું પન તા.
જેવું વગેરે. સંહનન છ પ્રકારનું છે (૧૮૩). સમ (સાત) –- ૧. તા, ૨. નય, . ગ, ૪. ભય,
. પ. વ્યસન, ૬. સમુદુઘાતઆ બધાં સાત સાત છે. સમતા – સુખ–દુખ, શત્રુ-મિત્ર વગેરે કંકોમાં એક સરખું,
રહેનારું વીતરાગીઓનું મહ-ભ વિનાનું પરિણામ | (ર૭૯, ૩૪૯, ૨૭૪) . સમધિરૂઢ-નય- ત્રણ શખ-નામાને બીજે-જે પ્રથમ નય દ્વારા
સ્વીકૃત સમાન લિંગ વગેરે વાળા એકાર્યવાચી
શબ્દોમાં પણ અર્થભેદ માને છે. (૧) : સમય – આત્મા (૨૬) ધર્મપંથ, ધર્મશાસ્ત્ર યા મત (૨૩)
( સિદ્ધાન્ત.. સમય-સાર – સર્વ વિકટથી પર આત્માને શુદ્ધ સ્વભાવ
. (૨૧૪). જુઓ શુદ્ધભાવ સમાધિ – આત્માનું નિવિકલ્પ યાન (૪૬) અથવા { : શાસા અધ્યયનમાં તલ્લીનતા (૧૭૪) સમારંભ – કાર્યને પ્રારંભ કરવા માટે સાધન ભેગાં કરવાં. | (૪૧૨-૪૧) સમિતિ - રતનાચાર-પૂર્વક પ્રવૃત્તિ (૩૮૬-૩૮૮)
, , (જુએ સૂત્ર ૨૬) સમદુધાત - વેદના વગેરેના નિમિત્તે દેહમાં સંકુચિત આત્માના
અમુક પ્રદેશનું દેહમાંથી બહાર નીકળી ફેલાઈ
જવું. સમુદુઘાતના સાત પ્રકાર છે (૬૪૬ સમૃત્વ જુએ “સમ્યગ્રસન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org