________________
૧૬૯.
વસ્તુઓને લેવા-મૂકવામાં, મળ-મૂત્ર ત્યાગ કરવામાં, બલવા-ચાલવા-ફરવામાં તથા સૂવામાં જે દયાવાન પુરુષ હમેશાં અપ્રમાદ સેવતે હેય એ ખરેખર જ અહિંસક છે.
પ્રકરણ ૧૪ : શિક્ષા સૂત્ર ૧૭૦. અવિનયીના જ્ઞાનાદિ ગુણેને નાશ થઈ જાય છે એ
એની વિપત્તિ છે અને વિનયીને જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે એ એની સંપત્તિ છે. આ બન્ને બાબતેને જાણકાર જ ગ્રહણ અને આસેવન-રૂપ
સાચી શિક્ષા પ્રાપ્ત કરે છે. ૧૭૧. આ પાંચ કારણેને લઈને શિક્ષા પ્રાપ્ત થતી નથી?
(૧) અભિમાન, (૨) ક્રોધ, (૩) પ્રમાદ, (૪) રોગ,
અને (૫) આળસ. ૧૭૨. આ આઠ સ્થિતિઓ અથવા કારણેને લઈને માણસને ૧૭૩. શિક્ષશીલ કહેવામાં આવે છે: ૧. હાંસી–મજાક
ન ઉઠાવવી, ૨. હંમેશાં ઇંદ્રિય અને મનનું દમન કરવું, ૩. કેઈની ગુપ્ત વાત પ્રકાશમાં ન આવી, ૪. અશીલ (સર્વ પ્રકારે આચારવિહીન) ન બનવું, ૫. વિશીલ (દેથી કલંક્તિ) ન બનવું, ૬. અતિરાય રસલુપતા ન હેવી, ૭. અકધી રહેવું, ૮ સત્યમાં રત રહેવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org