________________
“સકળ' છે. એના જેવું બીજું કોઈ જ્ઞાન નથી એટલા માટે એ “અસાધારણ છે, અને એને કદી અંત નથી માટે એ “અનંત છે.
૬૮૪.
કેવળજ્ઞાન લેક અને અલકને પરિપૂર્ણરૂપે જાણે છે. ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં કશું એવું નથી જેને
કેવળજ્ઞાન ન જાણતું હેય (આ) પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણ
૬૮૫.
જે જ્ઞાન વસ્તુ-વભાવને-પથાર્થ રૂપને સમ્યફ રૂપે જાણે છે તેને “પ્રમાણુ કહે છે. એના બે પ્રકાર છે. ૧. પ્રત્યક્ષ પ્રમાણ અને, ૨. પરોક્ષ પ્રમાણ. જીવને “અક્ષ' કહે છે. આ શબ્દ “અશુ વ્યાપ્ત ધાતુમાંથી બનેલું છે. જે જ્ઞાનરૂપે તમામ પદાર્થોમાં વ્યાપ્ત છે એને “અક્ષ અર્થાત્ જીવ કહે છે. “અક્ષ” શબ્દની વ્યુત્પત્તિ ભેજનના અર્થમાં “અશ” (ખાવું) ધાતુમાંથી પણ કરી શકાય છે. જે ત્રણ લેકની સમગ્ર સમૃદ્ધિ વગેરેને ભેગવે છે એને “અક્ષ” અર્થાત્ જીવ કહે છે. આ પ્રમાણે બને વ્યુત્પત્તિઓ દ્વારા (અર્થ-વ્યાપન અથવા ભજનગુણથી)જીવને અક્ષ' અર્થ સિદ્ધ થાય છે. એ “અક્ષ” એટલે “જીવ'માં થનારું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. આના ત્રણ ભેદ છે: ૧. અવધિ ૨.મન-પર્યાય અને ૩. કેવળજ્ઞાન,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org