________________
ભૂલ કાળીયુ હોય તે લઈ જશે !
ભૂલ
શું “વિવેક' નું અવસાન થયું છે? મેહ મહારાજાના કાઠિયા ભલભલાને વિવેક – ભ્રષ્ટ કરે છે! અહં – મમત્વનું મહત્વ કયાં લઈ જશે? જે પુસ્તકમાં શુદ્ધિ પત્રક આપ્યું હોય તે પુસ્તક વાંચતા પહેલાં દરેક ભૂલ કાળજીપૂર્વક પુસ્તકમાં સુધારી લેવી. ભૂલ ન સુધારવાથી અર્થને અનર્થ, મહા અનર્થ થવા
સંભવ છે. - અજ્ઞાની સમજે છે કે જ્ઞાનની પિથી ઉપર ધન મૂકી,
વાસક્ષેપ નાંખી, પગે લાગવાથી, તેનું બહુમાન થાય છે !
અરે રે! સાચી સમજની જરૂર છે. - છેલ્લે, ઉપાશ્રય – દેરાસરમાં લેકે ફાટેલા – તૂટેલા, અરે,
ઉધઈખાધેલાં, ગંદા પાનાં – પુસ્તકો – પંચાંગ પુસ્તિકાઓ મૂકી જાય છે. –વહિવટદારોએ આવા પુસ્તક – પાનાનો ચોગ્ય નિકાલ કરવા જોઈએ અને – ડાં સારાં આખા પુસ્તકને પુડાં ચઢાવી, એકાદ નાના કબાટમાં વ્યવસ્થિત
રાખવા જોઈએ. - આશાતના” એટલે લાભને બદલે નુકસાન થાય તેવું
અગ્ય વર્તન. જૈન – જિન પરમાત્માના સિદ્ધાન્તોને નિ:શંક માને. શ્રાવક – શ્રદ્ધા અને વિવેકપૂર્વક ક્રિયા કરે તે 4 – Just – પ્રમાણિક હોય-ન્યાય સંપન્ન વૈભવ મેળવે
જ્ઞાન ને દાન વગેરેમાં વાપરે. A - Affectionate : વાત્સલ્ય – પૂર્ણ હોય. 1 - Introspective – આત્મ – નિરીક્ષણ કરે. N - Noble - ઉમદા હોય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org