________________
૧૯૩ અરૂપી – જુએ “અમૂર્ત (૫૯૨) અર્થ – જ્ઞાનને વિષય બની શકે તે દ્રવ્ય, ગુણ અને પર્યાય (૩૨) અલેક – “ક” ની બહાર કેવળ અસીમ આકાશ (૬૩૬) અવધિજ્ઞાન – મર્યાદિત દેશ-કાળની અપેક્ષાએ અંતરિત અમુક
દ્રવ્યોને તથા એના સૂક્ષમ ભાવે સુધીની એક
સીમા સુધી પ્રત્યક્ષ કરાવનારું જ્ઞાન (૬૮૧-૬૮૯) અવમંદર્ય – ઉદરી, આહારની માત્રામાં ક્રમે ક્રમે કમી
કરતાં એક ચેખા” સુધી પહોંચવું તે (૪૪૮). અવિરત સમ્યગદષ્ટિ -- સાધકની ચેથી ભૂમિ (ચાણું ગુણસ્થાન)
જેમાં સમ્યગ-દશન થઈ ગયું હોય તે પણ લેગે અથવા હિંસા વગેરે પાપ તરફ વિરતિ ભાવ જાગૃત ન થયું હોય
તે (પપર) અવિરતિ – હિંસા વગેરે પાંચ પાપ કર્મોમાં વિરક્તિને અભાવ
(૬૦૮) અશરણ-અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે ધન-કુટુંબ વગેરે અશરણ
છે તેવું મનન તથા ધર્મનું શરણું
સ્વીકારવાની ભાવના (પ૦૯-૫૧૦) અશુચિ – અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે શરીર મળ-મૂત્રથી
ભરેલું અસ્વચ્છ છે તેવું સતત મનન (૫૨૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org