SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રમાદ રાગ દ્વેષ વિનાની આત્મ-જાગૃતિ (સૂત્ર ૧૩) અભયદાન મરણુ વગેરેના ભયથી ગ્રસ્ત જીવાની રક્ષા કરવી (૩૩૫) અભિગૃહિત મિથ્યાત્વ – ખજાના ઉપદેશ વગેરેથી અસત્ય ધ તથા તત્ત્વા તરફ ઉપજેલી શ્રદ્ધા અને સત્ય તરફ અશ્રદ્ધા (૫૪૯) અભ્યંતર ગ્રન્થ – મિથ્યાદાન તથા કષાય વગેરે ૧૪ ભાવ (૧૪૩) અભ્યંતર તપ – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય વગેરે છ પ્રકારનું આંતરિક તપ (૪૫૬) અભ્ય તરસ લેખના – કષાયાનું પાતળાપણું (૫૭૪) અમૂદ્રષ્ટિ તત્ત્વા તરફ અભ્રાંત સૃષ્ટિ (૨૩૭) અમૃત ઇન્દ્રિય જૂઈ ન શકે તેવાં જીવ વગેરે પાંચ દ્રવ્ય (૫૫, ૬૨૬) ૧૯૨ યેાગી-વલી – સાધકની ૧૪ મી અરહુત યા અન્ત Jain Educationa International ભૂમિકા ( છેલ્લું ૧૪ મું મન, વચન અને કાયાની શાંત થઈ જઈ શૈલેશી સ્થિતિ ગુણસ્થાન ) જેમાં ખાપી ચેષ્ટા પ્રાપ્ત થઈ છે એવા જીવ (૫૬૪) — પ્રથમ પરમેષ્ઠી (૧) જીવન્મુક્ત સજ્ઞ (૭) જે કરીને દેહ ધારણ કરતા નથી તે (૧૮૦) For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy