________________
અપ્રમાદ રાગ દ્વેષ વિનાની આત્મ-જાગૃતિ (સૂત્ર ૧૩) અભયદાન મરણુ વગેરેના ભયથી ગ્રસ્ત જીવાની રક્ષા કરવી (૩૩૫)
અભિગૃહિત મિથ્યાત્વ – ખજાના ઉપદેશ વગેરેથી અસત્ય ધ તથા તત્ત્વા તરફ ઉપજેલી શ્રદ્ધા અને સત્ય તરફ અશ્રદ્ધા (૫૪૯)
અભ્યંતર ગ્રન્થ – મિથ્યાદાન તથા કષાય વગેરે ૧૪ ભાવ (૧૪૩)
અભ્યંતર તપ – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય વગેરે છ પ્રકારનું આંતરિક તપ (૪૫૬)
અભ્ય તરસ લેખના – કષાયાનું પાતળાપણું (૫૭૪) અમૂદ્રષ્ટિ તત્ત્વા તરફ અભ્રાંત સૃષ્ટિ (૨૩૭)
અમૃત
ઇન્દ્રિય જૂઈ ન શકે તેવાં જીવ વગેરે પાંચ દ્રવ્ય (૫૫, ૬૨૬)
૧૯૨
યેાગી-વલી – સાધકની ૧૪ મી
અરહુત યા અન્ત
Jain Educationa International
ભૂમિકા ( છેલ્લું ૧૪ મું મન, વચન અને કાયાની શાંત થઈ જઈ શૈલેશી સ્થિતિ
ગુણસ્થાન ) જેમાં ખાપી ચેષ્ટા પ્રાપ્ત થઈ છે એવા જીવ (૫૬૪)
—
પ્રથમ પરમેષ્ઠી (૧) જીવન્મુક્ત સજ્ઞ (૭)
જે કરીને દેહ ધારણ કરતા નથી
તે (૧૮૦)
For Personal and Private Use Only
www.jainelibrary.org