________________
૬૧
(૬) જૈન પ્રકાશ – મુંબઈ
આ પુસ્તકમાં “મનહ જિjણું આણું સક્ઝાયના ૩૬ ક્તવ્યોનું વિવરણ દષ્ટાન્ત સહિત આપવામાં આવેલ છે. આ ઉપરાંત “પ્રશ્નોત્તર રત્ન માલિકાનું ગુજરાતી ભાષાંતર, મૃત્યુ ઉપર મનન, વગેરે ઘણું મહત્ત્વની માહિતી આપવામાં આવેલ છે. દૈનિક સ્વાધ્યાય કરવા માટે આ પુસ્તક ઉપયોગી વિગતોથી ભરપુર છે.
૭) * પુતળે. આપ સમજ
(૭) શ્રી કે. પી. શાહ – ભાવનગર
આપના પુસ્તકનું અવલોકન મું. સમાચારમાં વાંચીને હું પ્રભાવિત થયો છું. આપે સાંપ્રદાયિક છાપામાં આપ્યા વિના તરવનું સવ” પુસ્તકમાં આમેજ કર્યું છે તેના માટે આપને ધન્યવાદ ઘટે છે. આજે માત્ર જૈને વાંચે તેવા પુસ્તક અને શાસ્ત્રો ઘણું છે અને આપણાં સાધુઓ ઘણું પ્રકાશને કરે છે, પણ જૈનેતર સમાજમાં રસ-પૂર્વક વાંચે તેવાં પ્રકાશને જૈન તત્વ-જ્ઞાનના બેઈઝ પર લખાઈને બહાર પડે તે જૈન તત્ત્વ પ્રત્યે જૈનેતર સમાજમાં આદર વધત રહે. આપની કુશળતા ઈચ્છું છું.
(૮) ગાચાર્ય શ્રી શાન્તિકુમાર જે ભટ્ટ, મુંબઈ
મ. જિ. આણું પુસ્તક મેં ખૂબ જ રસપૂર્વક અને અભ્યાસની દ્રષ્ટિએ અથથી ઇતિ સુધી ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચ્યું છે. સમગ્ર પુસ્તકનું વાંચન અહિંસા તથા સદાચાર માટે પ્રેરણા આપે તેવું છે. પુસ્તકમાં તમે જૈન ધર્મના સિદ્ધાન્તો તથા ઉપદેશ સમજાવવા અનેક વિષયને સુગ્રાહ્ય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org