SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) સુઘોષા પાલિતાણું – ૩૬૪ર૭૦. ડેમી પેજ. ૧૫૨ પેજ. પિસ્ટેજને ૧-૫૦ મોકલનારને ભેટ મળશે. મનહ જિણાણુની આ સક્ઝાયમાં શ્રાવકના ૩૬ કર્તવ્યોના વિવરણ સાથે વિશેષ સમજુતી માટે સાથે દષ્ટાંત પણ રજુ કરેલ છે. આ ઉપરાંત આત્મ-ઉપયોગી કેટલીક બાબતોને સંકલનકારે સંગ્રહ કરીને મુમુક્ષુઓ માટે પ્રકાશનને વિશેષ ઉપયોગી બનાવ્યું છે. (૩) કલ્યાણ – વઢવાણ ડેમી સાઈઝના ૧૫ર પેજનું કદ ધરાવતા અને ૧-૫૦ સ્ટેમ્પ બીડવાથી ભેટ અપાતા આ પુસ્તકમાં અનેક વિષય સંગ્રહિત છે. કેટલુંક લખાણું પૂ. ગીતાર્થ–ગુરુ ભગવં તેને બતાવીને ફરીથી (વન્સ મોર) પ્રસિદ્ધ કરવા જેવું. (૪) દિવ્ય દવનિ-શ્રીમદ્ રાજચન્દ્ર આરાધના કેન્દ્ર, કેબા. છે. શ્રી કે. જી. શાહ દ્વારા સંકલિત આ પુસ્તકમાં જુદા જુદા વિષને સમાવી લીધા છે તેમાંનાં ૩૬ કર્તવ્યો અને પ્રશ્નોતરી ધ્યાન ખેંચે તેવાં છે. ઘણું દષ્ટાન્ડે આપેલ છે. ડેમી સાઈઝનું ૧૫ર પાનાનું આ પુસ્તક ભેટ પુસ્તક તરીકે બહાર પડેલ છે. (૫) સંકલ્પ - ભુજ ૩૭૦૦૦૧ (કચ્છ) શ્રાવકના ૩૬ કર્તવ્યોની સરળ ભાષામાં સમજુતી દાખલા-દલીલ સાથે આમાં આપવામાં આપી છે. ઉપરાંત ધામિક-સામાજીક જીવનને સ્પર્શતા વિષયો પર લેખકના વિચારોનું સંકલન પણ એમાં અપાયું છે. મનનીય પુસ્તક છે. Jain Educationa International ernational For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy