SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ ૧૯૭ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા શુભ-અશુભ કર્મીનું આવવું (૬૦૧-૬૦૪) આવ વૈરાગ્ય વધારવા મેહજન્ય ભાવાની તથા મન, વચન અનુપ્રેક્ષા અને કાયાની પ્રવૃત્તિઓ ત્યાગ કરવા ચૈાગ્ય છે તેવુ" ચિંતન (૫૨૨) સવ-દ્વાર – ક્રમ આગમનનુ` મૂળ કારણ – મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યાગ (૯૦૫) ઇન્દ્રિય – જ્ઞાનના પાંચ કરણ--સ્પન, રસના, ઘ્રાણુ, નેત્ર, અને શ્રેાત્ર (૪૭) ચામડી, જીભ, નાક, આંખ અને કાન. ઈહલોક – મનુષ્યલાક કે તીોલેાક (૧૨૭) ઇર્યાં–સમિતિ ગમન—આગમન વિષયક યુતનાચાર (૩૯૬) ઉચ્ચા-સમિતિ – જુએ પ્રતિષ્ઠાપના સમિતિ - ઉત્તમા –કાળ સલેખનાયુક્ત મરણુ-કાળ (૫૭૮) ઉત્પાદ – દ્રવ્યની નિત્ય નવીન પર્યાયાની ઉત્પત્તિ (૬૬૬-૬૬૭) ઉત્પાદન-દોષ – ગૃહસ્થાને એમની ઇચ્છા પ્રમાણે વિદ્યા, સિદ્ધિ અથવા ચિકિત્સા વગેરેના ઉપાય બતાવવાથી - – પ્રાપ્ત થઈ શકે તેવી સદેષ શિક્ષા (૪૦૫) ઉત્સર્ગ – જ્ઞાનાદિ કાર્યની સફળતાના સ`થા નિર્દોષ અતિ B કશ માર્ગ જેમાં સાધુ કોઈપણ પ્રકારના પરિગ્રહ ગ્રહણ નથી કરતા (૪૪) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy