________________
એટલી તીવ્ર છે કે ઉલ્લાસ ઉમંગથી આ ઉમરે, તપસહ, ૧૨૫ પુસ્તક સુધી પહોંચી ગયા છે. (૧૮) આ ગ્રન્થમાળાનો એકએક ટાઈટલ-પુસ્તકનું મથાળું વાંચતાં જ અહોભાવ ઉત્પન્ન થાય છે. જૈન કથાઓ ભાગ ૫. પ્રકાશનને લગભગ ચોથો ભાગ રેકે છે. શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધવજી, બાળ-યુવાન-વૃદ્ધ, દરેકને કંઈને કંઈ લાભ થાય તેવી ગ્રંથમાળા કદાચ અણધારી રીતે ગોઠવાઈ ગઈ જણાય છે. ગ્રંથમાળાની આ એક વિશેષતા છે. (૧૯) અને મહારાજશ્રીને ગૃહસ્થ તરીકે તથા સાધુજી તરીકેનો અનુભવ પણ સારે દેશમાં પર્યટનને છે ગુજરાત, સૈારાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ અને ભારત સરહદ બહાર છેક ને વાળ ખટમંડ સુધી-ખટમંડુમાં તેરાપંથી સંપ્રદાય-કામ-ઘર દેરાસરમાં સેવા પૂજા ને ઓફિસ કામ. ખટમંડુમાં કાષ્ઠ (લાકડા)ના મંડપો ઘણા છે તેથી તેનું નામ કાઠમાંડુ-અપભ્રંશ ખટમડુ-ત્યાંના મંદીરો મુખ્ય (૧) ૮૪ આસનવાળું કામદેવનું મંદિર, (૨) ૨૦૦૦ વર્ષ જૂનું બુદ્ધનું મંદિર-નામ-સુવર્ણમંદિર, તથા (૩) પશુપતિનાથ (મહાદેવ)નું મંદિર જ્યાં પશુઓના બલિદાન અપાતાં. લકે માંસાહારી–તેથી મુંબઈ જેમ વેજીટેરીયન અને મટન મારકેટ ભેગી હતી. બે મહિના ત્યાં રહેલા. (૨૦) દરેક ગ્રન્થની હજાર હજાર નકલ, કેટલાકમાં કિંમત છાપેલી છે, પરંતુ પુસતકે છુટથી ભેટ અપાય છે. કુદરતના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org