________________
:
t
પૂ. મુનીશ્રી અકલંકવિજ્યજીનું ટૂંકુ જીવન ચરિત્ર
પ. પૂજ્ય મુનિશ્રી અકલંક વિજ્યજી મહારાજને અમેશ્રીસમણ સુત્તનું મેટર પ્રકાશન માટે સેપેલુંતેમણે પ્રેસમાં આપી દીધું ને અમને સંભાળી લેવા વિનંતિ કરી. આ કામ અમને ગમતું હોવાથી અમે વીકારી લીધું : પ્રો. કે. જી. શાહ
તપસ્વી મુનિશ્રી અકલંક
વિજય મહારાજ સાહેબને ટૂંક પરિચય-ફક્ત રેખા ચિત્ર (વિસ્તૃત પરિચય માટે વાંચે અકલંક ગ્રંથમાળા પુષ્પ ૧૧ તથા પુપ ૭૬) (૧) જન્મ સ્થળ – લીંચ, છલા મહેસાણું (૨) જન્મ તિથિ – ૧૯૭૦, ફાગણ સુદ ૫
(શ્રી કે. જી. શાહ ૧૯૭૨, ફાગણ સુદ ૮) (૩) સંસારી નામ :- શ્રી અમૃતલાલ (૪) પિતાનું નામ :-શિવલાલ તારાચંદ શાહ (૫) માતાનું નામ –ડાહીબહેન
અમૃતલાલની ૧૧ વર્ષની ઉંમરે માતાનું મરણ, (૬) અમૃતલાલના વડવાઓ ત્રણ પેઢીથી ધોળકા પાસે
જુવાલ રૂપાવટીમાં ધંધાથે રહેતા હતા. (૭) નાનપણમાં ધાર્મિક સંસ્કાર – નાની ઉંમરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org