________________
૨૭
દમન – જ્ઞાન, ધ્યાન અને તપ દ્વારા ઇન્દ્રિય-વિષ તથા
કષાયને નિરોધ (૧૨૭, ૧૩૧) દર્શન – જ્ઞાનના વિષયભૂત પદાર્થના નિરાકાર તથા નિર્વિકલ્પ
પ્રતિભાસ કરનારી ચેતનાશક્તિ (૩૬) દશનાવરણ-કમ – જીવના દર્શન ગુણને ઢાંકવાવાળું અથવા મંદ
કરનારું કર્મ (૬૬) દસ – બાહ્ય પરિગ્રહ, તથા ઉત્તમ ધર્મ દસ દસ છે. દાન્ત – ઈન્દ્રિય તથા કષાયાનું દમન કરનાર (૧૨૭) દિવ્રત – પરિગ્રહ પરિમાણ વ્રતની રક્ષા માટે વ્યાપાર ક્ષેત્રને
સીમિત રાખવામાં સહાયક ગુણવ્રત (૩૧૯) દુર્ગતિ – નરક અને તિર્યંચ ગતિ (૫૮૭) દર્નય - વિરોધી ધર્મની અપેક્ષાને ગ્રહણ ન કરનારી ફક્ત
પિતાને જ પક્ષ પકડનારી દષ્ટિ (૭૨૫) દેશવત યા દેશાવકાશિકવ્રત – દેશદેશાન્તરમાં ગમનાગમન યા
વ્યાપાર સંબંધી મર્યાદા રૂપ વ્રત અથવા જે દેશમાં જવાથી વ્રતભંગ થવાને ભય છે ત્યાં જવાને
ત્યાગ (૩૨૦) દ્રવ્ય – ગુણે અને પર્યાને આશ્રયભૂત પદાર્થ (૬૬૧)
જે જીવ, પુદ્ગલ વગેરે ભેદે છ દ્રવ્ય છે. (૬૨૪) દ્રવ્ય-કર્મ - જીવના રાગાદિ ભાવેનું નિમિત્ત મેળવી એની સાથે
બંધાવાવાળા સૂક્ષમ પુદ્ગલ સ્કંધ (૬૨, ૬૫૪-૬૫૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org