________________
ધર્મ અનુપ્રેશા – વૈરાગ્ય વધારવા જન્મ, જરા, મરણરૂપ આ બે
દુખમય સંસારમાં ધર્મ જ રક્ષણ રૂપ છે
એવું ચિંતવન (પર૫) ધર્મ-દ્રવ્ય - જીવ તથા પુદ્ગલેની ગતિમાં સહાયક હેતુ.
કાકાશ પ્રમાણ નિષ્ક્રિય અમૂર્ત દ્રવ્ય
(૬૨૫, ૬૩૩) ધર્મ-ધ્યાન – આત્માના અથવા અન્ય સિદ્ધ વગેરેના સ્વરૂપનું
એકાગ્ર ચિંતવન તથા મંત્ર, જાપ, વગેરે (૫૦૫) ધ્યાન – આત્મ-ચિંતવન વગેરેમાં ચિત્તની એકાગ્રતા
(૪૮૫, સૂત્ર ૨૯). ધ્રૌવ્ય – દ્રવ્યને નિત્ય અવસ્થિત સામાન્ય ભાવ, જેવી રીતે
બાળપણ, યુવાવસ્થા વગેરે અવસ્થાઓમાં મનુષ્યત્વ
કાયમી છે. (૬૬૨-૬૬૭) નય – વકતા જ્ઞાનીને હૃદયગત્ અભિપ્રાય (૩૩) સકળ-અર્થ
ગ્રાહી પ્રમાણ સ્વરૂપ શ્રુતજ્ઞાનને વિકલાર્થ–ગ્રાહી એક વિકલ્પ અથવા વસ્તુના કેઈ પણ એક અંશનું ગ્રાહક
જ્ઞાન (૧૦૦) નવ - કેવળલબ્ધિ નવ છે. તવાર્થ નવ છે. નામ-કર્મ – જીવ માટે ચારેય ગતિઓમાં વિવિધ પ્રકારના
શરીરની રચના માટે જવાબદાર કર્મ (૬૬). નામ-નિક્ષેપ – પિતાની ઈચ્છાથી કઈ પણ વસ્તુનું કઈ પણ
નામ રાખવું (૭૩૯) ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org