SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૯. ૫૪૦. ૫૪૧. ૧૩૬ ખાવાના પ્રસ્તાવ રજૂ કર્યાં (પદ્મ); જ્યારે છઠ્ઠાએ વિચાયું કે ઝાર્ડને કે એના કાઈ પણ ભાગને કાપવા નહિ પણ ઝાડ પરથી જે પાકાં ફળ નીચે પડયાં છે તેને વીણીને ખાવામાં શુ વાંધે છે ? (શુલ વૈશ્ય). આ છ યાત્રીઓનાં વિચાર, વાણી અને વન અનુક્રમે ઉપરોક્ત છ વેશ્યાઓના ઉદાહરણ છે. ૧. સ્વભાવની પ્રચ’ડતા, વેરની મજબૂત ગાંઠ, અથઢાખાર વૃત્તિ, ધર્મ અને યા રહિતતા, સમજાવવા છતાં ન માનવું – આ બધાં કૃષ્ણ -- વેશ્યાનાં લક્ષણ છે, ૨. મંદતા, બુદ્ધિહીનતા, અજ્ઞાન અને વિષય-લાલુપતા – આ 'કમાં, નીલ – લેશ્યાનાં લક્ષણ છે. ૩. જલદી રાધે ભરાવું, બીજાની નિંદા કરવી, દ્વેષ દેવા, અતિ શાકાયુક્ત હોવુ', અત્યંત ભયભીત મની જવું, કા – અકા ન જાણુવું— કાપાત લેશ્યાનાં ક્ષણ છે. આ .. ૫૪૨. ૪. ક્રાય-અકાર્યનું જ્ઞાન, શ્રેય-અશ્રેયના તરફ સમભાવ – દયા - દાનમાં આ પીત અથવા તેજો – લેશ્માનાં Jain Educationa International ૫૪૩. ૫. ત્યાગ – શીલતા, પરિણામાની ભદ્રતા, વ્યવહારમાં પ્રમાણિક્તા, કાર્યોમાં ઋજુતા, અપરાધી ક્ષમાશીલતા, સાધુ – ગુરુ – જનાની પૂજા - સેવામાં પ્રતિ - www તત્પરતા આ પદ્મ મેશ્યાનાં લક્ષણ છે. વિવેક, બધા પ્રવૃત્તિ - લક્ષણ છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy