________________
શ૮
ભાવ-હિંસા – આત્મ-હવન સ્વરૂપ રાગાદિની ઉત્પત્તિના રૂપમાં
થનારી હિંસા (૧૫૩-૩૮૯-૩૯૨) • ભાવિ–નગમ-નય – સંકલ્પ માત્રના આધારે અનુત્પન્ન પહાથને
પણ એ નામે કહે દા.ત. પાષાણ ને પ્રતિમા
કહેવી (૭૦૩) ભાષા–સમિતિ – બલવાના સંબંધે વિવેક-યતનાચાર (૩૯૧, ૪૦૩) ભુવન – ત્રણ છે. ઉર્વ, મધ્ય અને અધેિ (૭) ભૂત-નૈગમ-નય – સંક૯પ માત્રના આધાર પર ગત પદાર્થને
વર્તમાનમાં અવસ્થિત કરે, દા.ત “આજે દીવાળીના દિવસે ભગવાન વીર નિર્વાણ પામ્યા”
(૭૦૧) ભોગ–પરિભેગ-પરિમાણુ-વ્રત – ભેગના થાભ માટે ભોગ તથા
ઉપગની વરતુઓ મર્યાદિત
કરવી (૩૫) મતિજ્ઞાન – જુએ આમિનિબાધિક-જ્ઞાન. મત – ગર્વ આઠ છે. કુળમદ, જાતિમદ, લાભમદ, બળદ,
રૂપમદ, જ્ઞાનમદ, તપમદ અને સત્તામદ. (૮૮, ૧૭) અને પર્યાવ-જ્ઞાન-બીજાના મનની વાત પ્રત્યક્ષ જાણી લેવાવા
મનગુપ્તિ – મનની પ્રવૃત્તિનું ગેપન. (૧૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org