SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ o (૫) અપરિમિત પરિગ્રહ અનત તૃષ્ણાનું કારણ છે. એ બહુ જ રયુક્ત છે તથા નરક ગતિના માર્ગો છે. પરિગ્રહ-પરિમાણુ-અણુવતી, શ્રાવકે ૧. એટલા માટે વિશુદ્ધ-ચિત્ત ક્ષેત્ર-મકાન, ૨. સેાના-ચાંદી, ૩. ધન-ધાન્ય, ૪. દ્વિપદ-ચતુષ્પદ, તથા ૫. ભડાર (સંગ્રહ) વગેરે પરિગ્રહના અગીકૃત પરિમાણુનુ ઋતિક્રમણ ન કરવુ' જોઈ એ. ૩૧૭. એણે સતાય રાખવે જોઈએ. ‘ આ વખતે મે' ભૂલમાં થાડુ ભેગુ કર્યુ., આગળ આવશ્યકતા ઊભી વધુ ભેગુ કરી લઈશ” થતાં ફરીથી આવા વિચાર તેણે ન કરવા જોઈ એ. ૩૧૫, ૩૧૬. ૩૧૮. ૩૧૯. શ્રાવના માત ગુસ્તુત છે: ૧. ૨ શીલ-ત્રતામાં આ દેશ-વિરતિ, Jain Educationa International અનર્થ –≠ં વિરતિ, દે શા વ ાશિ કે. - તા, ૩. (૬) ( વ્યાપાર વગેરેના ક્ષેત્રને મર્યાદિત કરવાની ઇચ્છાથી )ઉપર, હેઠે તથા આસપાસની દિશામાં ગમન, આગમન, અથવા સપર્ક વગેરેની મર્યાદા ખાંધવાનુ જેમાં કહેવામાં આવ્યુ છે તે (દેગૂ-વ્રત નામનુ પહેલુ ગુણુવ્રત છે. ( શ્રાવકના ૧૨ વ્રતમાં છ હું ) For Personal and Private Use Only શ્રેણ www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy