________________
૪૭.
ખૂબ શોધવા છતાં કેળના ઝાડમાં જેમ ડાઈ સારભૂત વસ્તુ દેખાતી નથી તેમ, ખરાખર તેમ, ઇંદ્રિયેાના વિષયામાં પણ કશું સુખ દેખવામાં નથી આવતુ.
નરેન્દ્ર સુરેન્દ્રાદિના સુખ પરમાથ દ્રષ્ટિએ દુઃપ જ છે, જો કે એ છે ક્ષણિક છતાં એનુ પરિણામ દારુણ હાય છે. માટે, એનાથી દૂર રહેવું જ ચિત છે. ૪૯. ખુજલીના રાગી ખોળે ત્યારે દુઃખને પણ સુખ માને છે. ખરાખર એ પ્રમાણે, માહાતુર મનુષ્ય કામજનિત દુઃખને સુખ માને છે.
૪૮.
૫૦.
આત્માને દૂષિત કરનારા સેાગામિષ (આસક્તિ-જનક ભાગ )માં નિમગ્ન, હિત અને શ્રેયસમાં વિપરીત બુદ્ધિ ધરાવનાર, અજ્ઞાની, મંદ અને મૂઢ જીવ, કા અળખા (કર્માંમાં ) માખીની જેમ, ક્રૂસાઈ જાય છે. જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થનારા દુખને જીવ જાણે છે અને એના વિચાર પણ કરે છે, પરંતુ નિષચેાથી વિરકત થઈ શકતા નથી. અહા! માયા (૪'ભ)ની ગાંઠે કેટલી મજબૂત છે! પર થી ૫૪. સ’સારી જીવનાં (રાગ-દ્વેષ રૂપ) પરિણામ હાય છે. પરિણામાથી કર્મ બંધ થાય છે, ક` અંધને હિસાબે જીવ ચાર ગતિએમાં જાય છે-જન્મ લે છે. જન્મથી શરીર અને શરીરથી ઇંદ્રિયા પ્રાપ્ત થાય છે. જીવ એના દ્વારા વિષયાનું ગ્રહણ ( સેવન) કરે છે. એથી વળી રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જીવ સસાર-ચક્રમાં પરિભ્રમણ કરે છે. એના પરિભ્રમણના હેતુરૂપ પરિણામ ( સમ્યગ્-ષ્ટિ પ્રાપ્ત નથી થઈ
૩૯
૫૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org