________________
૪૦
એટલે) અનાદિ-અનંત અને (સમ્યગ્ર દષ્ટિ પ્રાપ્ત
થાય એટલે) અનાદિ-સાંત હોય છે. ૫૫. જન્મ દુખ છે, ઘડપણ દુખ છે, રોગ દુખ છે અને
મૃત્યુ દુખ છે અહે! સંસાર દુઃખ જ છે. એમાં જીવને કલેશ પ્રાપ્ત થતું રહે છે
પ્રકરણ ૬: કર્મ સૂત્ર ૫૬. જે ભાવ જે પ્રકારે નિયત હેય છે એનાથી બીજે (જ)
રૂપે એને માન, વર્ણવો કે આચ એનું નામ
વિપર્યાલ અગર તે વિપરીત બુદ્ધિ કહેવાય. ૫૭. જે સમયે જીવ જે ભાવ ધારણ કરે છે તે સમયે
તે તેવા જ શુભ-અશુભ કર્મો વડે બંધાય છે. ૫૮ (પ્રમત્ત મનુષ્ય ) શરીર અને વાણીથી મત્ત બને છે
તથા ધન અને સ્ત્રીઓમાં ગૃદ્ધ (આસક્ત) બને છે. અળસીયું જેવી રીતે મુખ અને શરીર અને વડે માટી સંચય કરે છે, તેવી રીતે તે (વૃદ્ધ મનુષ્ય) રાગ અને દ્વેષ અને વડે કર્મમળને સંચય કરે છે. જ્ઞાતિ, મિત્ર વર્ગ, પુત્ર અને બંધુએ એના દુખમાં ભાગ પડાવી શકતા નથી એ એકલે પિતે જ દુખને અનુભવ કરે છે કારણ કે કમ એના કરનારની પાછળ પાછળ જાય છે. જેવી રીતે કેઈ પુરુષ ઝાડ ઉપર ચઢતી વખતે સ્વ-વશ હોય છે પરંતુ પ્રમાદવશ એ જ્યારે ઝાડ ઉપરથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org