SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩. જે ઘરમાં સાધુઓને કપે તેવું (એમને અનુકૂળ) કશું પણ દાન દેવામાં આવતું નથી એ ઘરમાં શાસ્ત્રોક્ત આચરણ કરનાર ધીર અને ત્યાગી સુ-શ્રાવક ભજન કરતા નથી. ૩૩૪. જે ગૃહસ્થ મુનિને ભોજન કરાવ્યા પછી બચેલું ભજન કરે છે, વાસ્તવમાં તેનું જ ભેજન કર્યું સાર્થક થાય છે. જિનેશ્વરે કહેલું સાંસારિક સારભૂત સુખ તથા અનુક્રમે મોક્ષનું ઉત્તમ સુખ એ પ્રાપ્ત કરે છે. ૩૩૫. મૃત્યુના ભયથી ભયભીત ની રક્ષા કરવી એને જ અભયદાન કહે છે. આ અભયદાન બધાં દાનમાં શિરામણી સમાન છે. પ્રકરણ ૨૪: શ્રમણ-ધમ સૂત્ર (અ) સમતા : ૩૩૬. શ્રમણ, સંયત, ઋષિ, મુનિ, સાધુ, વીતરાગ, નગાર, મહંત, દાંત – આ બધાં શાસ્ત્રોક્ત આચરણ કરનારાનાં નામ છે. ૩૩૭. પરમપદની પ્રાપ્તિ માટે નિરત સાધુ ૧. સિંહ જેવા પરાક્રમી, ૨ હાથી જેવા સ્વાભિમાની, ૩. વૃષભ જેવા ભદ, ૪. મૃગ જેવા સરળ, ૫ પશુ જેવા નિરીક (ઈછા વગરના), ૬. વાયુ જેવા નિત્સંગ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy