SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ૪૫૩. ૪૫૧. (૫) એકાંત, અનાપાત (જ્યાં કેઈ આવતું જતું ન હાય), તથા સ્ત્રી-પુરુષ વગેરેથી રહિત સ્થાનમાં સૂવું કે બેસવું – આને વિવિક્ત શાસન (પ્રતિ–સંલીનતા) નામનું તપ કહે છે. ૪૫૨. (૬) ગિરિ, કંદરા વગેરે ભયંકર સ્થળોમાં, આત્મા માટે લાભકારી, વીરાસન વગેરે ઉગ્ર આસનને અભ્યાસ કરે અથવા એ આસનેને ધારણ કરવાં તેને કાય-કલેશ નામનું તપ કહે છે. મુખપૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન દુઃખ આવે ત્યારે નષ્ટ થઈ જાય છે, એટલા માટે યોગીએ પિતાની શક્તિ પ્રમાણે દુઃખે દ્વારા અર્થાત્ કાય–કલેશ–પૂર્વક આત્મ-ચિંતન કરવું જોઈએ. ૪૫૪. રોગની ચિકિત્સાને હેતુ રોગીનું કેવળ સુખ કે ૪૫૫. રેગીનું કેવળ દુઃખ નથી. ચિકિત્સા કરાવતી વખતે રેગીને સુખ પણ થાય અને દુઃખ પણ થાય. આ પ્રમાણે મેહના ક્ષયમાં પ્રવૃત્ત થયા બાદ સાધકને સુખ પણ થાય અને દુખ પણ થાય. (કાયકલેશ તપમાં સાધકને શરીરગત દુખ અથવા બાહા રેગને સહન કરવા પડે છે પરંતુ એ મેહ-ક્ષયની સાધનાનું અંગ હોવાથી અનિષ્ટકારી નથી) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy