SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ જે અસયમી ફ્રાય છે અથવા અયતનાચારી હોય છે તેનાથી સાહિ'સા થાય છે. આ લેારા જે જીવાને કી મારતા નથી તેની હિંસાના દોષ પણ એમને લાગે છે. જેવી રીતે અયતનાચારી સયત (સાધુ) અથવા અસયત વ્યક્તિને કાઈ પ્રાણીનો ઘાત થવાથી ૩૩. બ્ય તથા ભાવ બન્ને પ્રકારની હિંસાના દેષ લાગે છે તેવી રીતે ચિત્ત-શુદ્ધિવાળા સમિતિ-પરાયણુ સાધુ દ્વારા (મનથી) કોઈના ઘાત ન થવાને કારણે એને દ્રવ્ય અહિંસા તથા ભાવ અહિ'સા – બન્ને પ્રકારની અહિ'સા થાય છે. ૩૯૨. ૩૯૧- ઈર્ષ્યા-સમિતિ-પૂર્ણાંક ચાલનાર સાધુના પગ નીચે અચાનક કોઈ નાના જીવ આવી જાય અને કચડાઈ ને મરી જાય તે, આગમા ભાખે છે કે, એથી સાધુને સૂક્ષ્મ માત્ર પણ મધ નથી થતા. જેવી રીતે અધ્યાત્મ (શાસ્ત્ર)માં મૂર્છાને જ‘પરિગ્રહ' કહેવામાં આવ્યા છે તેવી રીતે અહી પ્રમાદને જ હિઁ'સા' કહેવામાં આવી છે. જેવી રીતે ચીકણા ગુજુ ધરાવતુ કમલિનીનું પાંદડુ પાણીથો લેપાતું નથી, તેવી રીતે જીવાની વચ્ચે સમિતિ-પૂર્વક વિચરનારા સાધુ પાપ (ક્ર.-મ‘ધ)થી લેપાતા નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy