________________
કિન્નાખોરી કેટલી હદે જાય છે તે મારા અનુભવ-જ્ઞાનમાં છે.. હે પ્રભુ! તારો આભાર : ૩ પ્રભુઃ ” કેટલીક કબુલાતો : confessions : ૧. નાનપણમાં દેરાસરમાંથી પૈસે – બે પૈસાની નાની ચોરી. - પીપરમીટ માટે (તે વખતે પૈસાની કિંમત અત્યારના
૦-૨૦ જેટલી ગણાય) (માબાપોએ વિચારવું.) ૨. પેઢીમાં-થોડી નાની ચોરી – તથા – કટકી – કમીશન– | (સંસ્થાઓએ તથા સમાજે વિચારવું.) ૩. B. Ed.ની પરીક્ષામાં નોંધમાંથી ચોરી. (M.A., LL.B.
સુધી કદી જરૂર પડેલી નહિ, પરંતુ ના છુટકે કરવું પડેલું (જો કે આ ટ્રેઈનીંગ પણ ઉપગી નીવડેલી) મોટી ઉંમરે—તૈયારી તે સખત કરેલી પરંતુ પોઈન્ટસ
વાર ફાવે તે હેતુ) નોંધ : માનવીનું મન કેવું છે! ચાર–વૃત્તિ શાથી જન્મ
છે?—હમ સબ ચાર હે !!! માનસશાસ્ત્રીય હકિક્ત છે! તે નિર્મૂળ થાય–નાનપણથી સતત સુસંસ્કાર મળે તે, ને, માતા પિતા સતત જાગૃત રહે તો ! પ્રભુ, પ્રભુ. સબકો સન્મતિ દે ભગવાન !
“હા પસ્તાવો, વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં, ડૂબકી દઈને, પુણયશાળી બને છે.”
-
-
-
-
-
-
-
કહેવામાં આવે નહીં, અવગુણ ભર્યા અનંત, લિખવામાં કયું કર લિખું, જાણો શ્રી ભગવંત.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org