________________
૨૦૪
ગુપ્તિ – સમિતિઓમાં સહાયક માનસિક, વાચનિક તથા કાયિક
પ્રવૃત્તિઓનું ગેપન (૩૮૪, ૩૮૬)
(વિશેષ જુએ સૂત્ર ૨૬ ઈ) ગુરુ - સમ્યકત્વ વગેરે ગુણે દ્વારા મહાન બન્યા હોવાને કારણે
અહંત, સિદ્ધ વગેરે પંચ પરમેષ્ઠી (૬) ગ્રહિત-મિથ્યાત્વ – જુઓ અભિગ્રહિત-મિથ્યાત્વ. ગોત્ર-કર્મ – જે કર્મના કારણે જીવ ઉચ્ચ તથા નીચ કુળમાં
જન્મ લે છે. (૬૬) ગૌરવ – વચન, કલા, સાદ્ધિ તથા સમૃદ્ધિને લઈને વ્યક્તિમાં
ઉત્પન્ન થનારું અભિમાન (૩૪૮) જ્ઞાનાવરણ-કર્મ – જીવના જ્ઞાન ગુણને ઢાંકનારું અથવા મંદ કરનારું
કર્મ (૬૬). ગ્રન્થ – ૧૦ બાહ્ય તથા ૧૪ અત્યંતર એમ ૨૪ પ્રકારના
પરિગ્રહ (૧૪૩). ઘાતી કર્મ – જીવના જ્ઞાન વગેરે અનુછવી ગુણેને ઘાત કરનાર
ચાર કર્મ–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય,
અને અંતરાય (૭) ચતુ – ચાર અર્થનય, ચાર કષાય, ચાર ગતિ, ચાર નિક્ષેપ,
ચાર પર્યાયાર્થિક નય, ૪ શિક્ષાત્રત, વગેરે ચાર ચાર
હોય છે. ચતુરિન્દ્રિય – સ્પ, રસના, ઘાણ તથા નેત્ર – આ ચાર
ઈન્દ્રિયેવાળા ભ્રમર વગેરે જીવ (૬૫૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org