________________
૨૦૫
ચતુર્દશ – ચૌદ આવ્યંતર પરિગ્રહ, ૧૪ ગુણસ્થાન, ૧૪ જીવ
સ્થાન, ૧૪ માર્ગણાસ્થાન, આ બધા ૧૪-૧૪ હેાય છે. ચારિત્ર – મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં નિમિત્ત રૂ૫
ગુણવિશેષ (૩૬). ચેતના – જીવમાં જ્ઞાન-દર્શનની તથા કતૃત્વ-ભકૃત્વની નિમિત્તભૂત
મૂળ શક્તિ (૧૮૫) ચાવિત-શરીર – આત્મહત્યા દ્વારા છૂટનારું શરીર (૭૪૨) ચુતશરીર – આયુષ્ય પૂરું થતાં સ્વયં છૂટનારું શરીર (૭૪૨) છઘસ્થ- અલ્પણ (૪૯૭) જિન - ઈન્દ્રિય - "ી તથા કષાય – જય વીતરાગી
અન્ત ભગવાન (૧૩) છવ - ચાર શારીરિક પ્રાણાથી અથવા ચૈતન્ય પ્રાણુથી જીવવાને
કારણે આત્મ-તત્ત્વ જ જીવ છે. (૬૪૫) આ ઉપગ લક્ષણવાળું (૫૨, ૬૪૯) દિયાવાન અમૂર્ત દ્રવ્ય છે તથા ગણનામાં અનંત છે. (૬૨૫-૬૨૮), જ્ઞાનને લઈને સર્વગત હેવા છતાં (૬૪૮)પ્રદેશોની અપેક્ષાએ કાકાપ્રમાણ છે જે પિતાની સંકેચ-વિસ્તારની શક્તિને
કારણે દેહ પ્રમાણ હેય છે. (૬૪૬-૬૪૭) છ–સ્થાન – જીના ત્રસ, સ્થાવર, સૂરમ, બાદર વગેરે
ચૌદ ભેદ (૧૮૨, ૩૬૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org