________________
સમાધાન”
મારા જીવનમાં અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બધામાં સાથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વર્ષે પ્રાપ્ત થયું.
મેં એને કેટલીય વાર વિનંતિ કરી હતી કે જેમ વેદિક ધર્મને સાર ગીતાના ૭૦૦ કલેકમાં મળે છે, બૌદ્ધોને ધમ્મ-પ૪ માં મળે છે, તેવી જ રીતે જેનધર્મને પણ પ્રાપ્ત થ જોઈએ.
પણ જેને માટે આ અઘરૂં હતું, કારણ કે એમના અનેક પંથ અને અનેક ગ્રન્ય છે.
બાઈબલ લે, કુરાન લે, ગમે તેટલો મટે ગ્રન્ય હેય, પણ એક જ છે, પણ જેમાં શ્વેતામ્બર અને દિગમ્બર, એમ બે ઉપરાંત, તેરાપંથી, સ્થાનકવાસી, એ ચાર મુખ્ય પંથ અને બીજા પણ પશે છે અને પ્રત્યે તે વીસ-પચીસ જેટલા છે.
મેં એમને વારંવાર કહ્યું કે તમે લોકે, મુનિઓ મેગા બેસી ચર્ચા કરે અને જેનોને એક ઉત્તમ સર્વમાન્ય સાર રજૂ કરી. છેવટે વણજી નામના “પાગલ” ના મનમાં એ વાત વાસી ગઈ. એ અધ્યયનશીલ છે અને ખૂબ મહેનત કરીને જેને ભાષાનો એક કોશ પણ એમણે તૈયાર કર્યો છે. એમણે જન-ધર્મ-સાર’ નામનું એક પુસ્તક તૈયાર કર્યું. એના એક હજાર નકલ છાપીને જૈન સમાજના વિદ્ધાનેને પ મોકલી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org