________________
૭૩૩.
૭૩૪.
૭૩૫.
૭૩૬.
૧૮૨
સંસારમાં એવા ઘણા પદાર્થા છે જેનુ વધુ ન થઈ શકતું નથી. આવા પદાર્થાનેા અનંતમા ભાગ જ કહેવા ચેાગ્ય હોય છે. આવા પદ્માપનીય પદાર્થોના અન’તમે ભાગ જ શાસ્ત્રમાં નિબદ્ધ છે. ( આવી સ્થિતિમાં, એ કેવી રીતે કહી શકાય કે અમુક શાસ્ત્રમાં લખેલી વાત અથવા અમુક જ્ઞાનીની વાત નિરપેક્ષ સત્ય છે ? )
ઘેટલા માટે જે પુરુષ કેવળ પેાતાના મતની જ પ્રશંસા કરે છે અને બીજાનાં વચનાની નિદા કરે છે અને એ રીતે પેાતાનું પાંડિત્ય ખતાવે છે એ સ`સારમાં મજબૂત રીતે જકઢાઈ ગયેલા છે.
આ સંસારમાં વિવિધ પ્રકારના જીવે છે, વિવિધ પ્રકારનાં કર્યાં છે, વિવિધ પ્રકારની લબ્ધિએ છે, એટલા માટે કાઈ સ્વધમી હોય કે પરધમી', કોઈની પણ સાથે વાદવિવાદ કરવા ચેગ્ય નથી,
મિથ્યાદા નાના સમૂહરૂપ અમૃત-રસ-પ્રદાયી અને અનાયાસ જ મુમુક્ષુએની સમજમાં આવનારા વ'દુનીય જિનવચનનુ` કલ્યાણુ હે !
પ્રકરણ ૪ર : નિક્ષેપ સૂત્ર
ge. યુક્તિપૂક, ઉપર્યુક્ત માગમાં પ્રયાનવશ ૧.નામ,ર સ્થાપના,૩ દ્રવ્ય,અને ૪. ભાવમાં પદ્માની સ્થાપનાને આગમમાં ‘નિક્ષેપ' કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org