SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અવસ્થિત અહત તથા સિદ્ધ (૧૭૮-૧૭૯) પરમાર્થ – તત્વ અથવા વસ્તુને શુદ્ધ સ્વભાવ (૫૯૦) પરમેષ્ઠી – મુમુક્ષુ માટે પરમ ઈષ્ટ તથા મંગળસ્વરૂપ અહેન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ (૧-૨) પરલેક – મૃત્યુ બાદ પ્રાપ્ત થનારો બીજો ભવ (૧૨૭) પર–સમય – આત્મ સ્વભાને છોડી અન્ય પદાર્થોમાં અથવા અન્ય ભાવમાં ઈષ્ટ–અનિષ્ટની કલ્પના કરનાર મિથ્યાદષ્ટિ (૧૪-૧૫) અન્ય મત (૨૩, ૭૩૫) પક્ષપાત (૭૨ ૬-૭૨૮). પરિગ્રહ - દેહ વગેરે સહિત આત્મા-અતિરિક્ત જેટલા પરપદાર્થ અથવા પર-ભાવ છે એનું ગ્રહણ અથવા સંચય વ્યવહાર-પરિગ્રહ છે, અને, એ પદાર્થોમાં ઈચછા તથા મમત્વ-ભાવનું ગ્રહણ એ નિશ્ચય પરિગ્રહ છે. (૩૭૯) (સૂત્ર ૧૧) પરિ–ભગ - જુઓ. ઉપ-ભગ પરિષહ - માર્ગમાંથી ચુત ન થવા માટે તથા કર્મોની નિજ માટે ભૂખ, તરસ, તાઢ, તડકે વગેરેને સહન કરવા (૫૩) પરાક્ષ જ્ઞાન – ઈદ્રિય અને મનની સહાયતાથી થનારા મતિ-જ્ઞાન અને શ્રુત-જ્ઞાન (૬૮૭) પર્યકાસન – બને જ ધોને ભેગી કરી ઉપર નીચે રાખવી (૪૮૯) પર્યાય – વસ્તુની ઉત્પન્ન–વંસી પરિણમન-શીલ અવસ્થાએ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy