SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૫૭. ૫૮. ૬૫૯. ૧૬૨ તમામ છવા માટે સ ંગ્રહ (બુદ્ધ) કરવા ચેાગ્ય ક પુદ્ગલા છ દિશામાં તમામ ઓકાશ પ્રદેશામાં વિદ્યમાન હોય છે. એ તમામ-કમ-પુદ્દગલ આત્માના તમામ પ્રદેશેામાં બદ્ધ થાય છે. વ્યક્તિ સુખ-દુઃખરૂપ અથવા આચરે છે અને પોતાનાં એ પરભવમાં જાય છે. આ પ્રમાણે કરૂપે પરિણત થયેલ એ પુદ્ગલેને પિ’ઢ એક દેહથી બીજા દેહમાં—નવીન શરીરરૂપ પરિવતનમાં–પ્રાપ્ત થતા રહે છે અર્થાત્ પૂર્વે બાંધેલાં કાંના ફળરૂપે નવુ શરીર બને છે અને નવું શરીર મેળવી નવીન કાં ખાંધે છે. આ પ્રમાણે જીવ નિર'તર વિવિધ ચેાનિએમાં પરિભ્રમણ કરતા રહે છે. 卐卐 卐 સિદ્ધ શ્રી પરમાતમા, અરિ-ગજન અરિહંત, ઈટ-દેવવદુ સદા, ભયસ જન ભગવંત, ૧ અરિહા૨ સિદ્ધ સમરુ' સદા, ઉવજ્ઝાય, ૩ આચાર્જ, ૫ સાધુ સકળ કે નંદુ શિશ શુભ-અશુભ કર્મો કમ્પની સાથે Y Jain Educationa International ચરણ હું, નમાય. શાસન-નાયક સમરિયે, ભગવંત શ્રી વીર–જિષ્ણુ's, અનિષ્ઠ – વિઘ્ન દૂરે હરે, આાપે પરમાનંદ. ૩ ૧ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy