SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૩. ૬૫૨. (લોકમાં વ્યાપેલા) પુગલ પરમાણુ એક પ્રદેશ છે. બે, ત્રણ આદિ પ્રદેશી નથી તથા એ શબ્દરૂપ નથી, છતાં એમાં ચીકણા અને લખા સ્પશને એ ગુણ છે કે એક પરમાણુ બીજા પરમાણુઓ સાથે જોડાવાથી બે-પ્રદેશી વગેરે સ્કંધનું રૂપ ધારણ કરી લે છે. બે-પ્રદેશી આદિ તમામ સૂક્ષ્મ અને બાદર (ધૂળ) ધ પિતપોતાના પરિણમન દ્વારા પૃથ્વી, જળ, અગ્નિ, અને, વાયુના રૂપમાં અનેક આકારવાળા બની જાય છે. ૬૫૪. આ લોક બધી તરફથી સૂક્ષ્મ-ધૂળ પુદ્ગલ-ધથી ખીચખીચ ભરેલે છે. આમાંથી પુદ્ગલ કર્મરૂપે પરિણમવા ગ્ય બને છે અને કેઈક એ પ્રમાણે પરિણમવા ગ્ય નથી બનતા. ૬૫૫. કર્મરૂપે પરિણત થવા યોગ્ય પુદ્ગલ જીવના રાગાદિ (ભાવ)નું નિમિત્ત મેળવી આપોઆપ જ કર્મભાવને પામે છે. જીવ પિતે એને (બળપૂર્વક) કર્મના રૂપમાં પરિણત કરતા નથી. ૬૫. જીવ પોતાના રાગ અથવા હેવ રૂપી જે ભાવથી સંયુક્ત બની ઇન્દ્રિયના વિષયના રૂપમાં આવેલા પદાર્થોને જાણે છે-ખે છેતેનાથી તે ઉપ-રક્ત બને છે અને એ ઉપરાગને કારણે નવીન કર્મો બાંધે છે. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy