________________
પ
(૫) પ. પૂ. મુનિશ્રી મુક્તિચન્દ્રજી મ. સા.
r
'
તમારૂ' પુસ્તક “ પચ્ચખ્ખાણુ આવશ્યકનું સ્વરૂપ વાંચી બહુ જ આનંદ થયેા. મહી ‘અવળ વાણી મહુજ છે. પુસ્તક બહુ જ સારૂ છે.
(૬) ૫. પૂ. મુનિશ્રી હેમકીતિ વિજય મ. સા.
આપશ્રી ઘણા દાનેશ્વરી છે. એ હેતુના અંતગતમાં લખું છું, સુપાત્ર દાનથી મનુષ્ય જન્મ સફળ બને છે. ધમ-ધ્યાનમાં યાદ કરે।. આનંદમાં હશે।.
”
શ્રી અનિલ એચ. શાહ.
ધર્મ પ્રત્યે આપની ભાવના, લાગણી અને આવી સુંદર પ્રવૃત્તિ સેવા બદલ લાખ લાખ ધન્યવાદ.
જૈન ધમ રહસ્ય દૈનિક પારાયણ માટે (૧૯૮૪) (૧) આ પુસ્તકમાં સામાન્ય માનવીને ઉપચાગી થાય એવા ઘણા વિષયેા ચર્ચવામાં આવ્યા છે અને તેનું સપાદન સ`કલન શ્રી કુમુદચન્દ્ર ગોકળદાસ શાહે કર્યુ છે તે તેમના સરનામેથી જ્ઞાન વિજ્ઞાન ચિન્તન મનન સમજણુ માટે મળી શકશે.
શ્રી સુભાષિત વ્યાખ્યાન સગ્રહ ૧૯૮૬ ( વ્યાખ્યાન ૧ થી ૧૨ ) તથા (૩) વૈરાગ્યશતક (ર) ઉપદેશ બત્રીસી તથા (૩) હિતાપદેશ પત્રિકા તથા
જીજ્ઞાસામય
અન્ય ઘણી ખાખતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org