________________
સત્ય શાસ્ત્રમાં નથી વસતું, એ તે અનુભવમાં વસે છે. - બ્રહ્મની ચર્યા એ જ બ્રહ્મચર્ય કર્મથી માણસ બ્રાહ્મણ બને છે અને કર્મથી જ ક્ષત્રિય, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર
ચારિત્ર્યહીન વ્યક્તિને સંપ્રદાય, વેશ, ધન, બળ, સત્તા અને ઐશ્વર્ય, જ્ઞાન અને પિથી બચાવી શકતાં નથી. દેવી, દેવતાઓ કે પ્રકૃતિની વિભિન્ન શકિતઓને રીઝવવા માટે કરાતાં જાતજાતનાં કર્મકાંડ યા અનુષ્ઠાને પણ બચાવી શકતાં નથી.
આમ – પ્રતીતિ, આમ – જ્ઞાન અને આમલીનતા-નિજાનંદ રસલીનતા જ મનુષ્યને મુક્તિ અપાવી શકે
આ જ સાચું સમ્યકત્વ છે.
શ્રી મહાવીર પ્રભુ સાચા અર્થમાં નિન્ય હતા ગ્રન્થ અને ન્યિો છેદીને એ દેહમાં પણ વિદેહ હતા. એમની જ નિરક્ષરી, સર્વ-બોધ-ગમ્ય, અમૃત વરસાવનારી વાણુનું ગૂજન વાતાવરણમાં છે. શ્રાવકાચાર :
સાધના સૌ સૌની શક્તિ અનુસાર જ થઈ શકે. આને કારણે જૈન-આચાર માર્ગના શ્રાવકાચાર અને શ્રમણાચાર એમ બે ભાગ પાઢવામાં આવ્યા છે. શ્રમણના આચાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org