SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ સ્વભાવ ધમ : 46 વત્યુ સહાવા ધમ્મે.” વસ્તુના સ્વભાવ – આ વાત જૈન દશનની સૌથી મહત્ત્વપૂર્ણ જ ધર્મ છે. દેણુ છે. ૨૧ સૃષ્ટિના પ્રત્યેક પદાર્થ પાતાના સ્વભાવ પ્રમાણે વરતી રહ્યો છે. એનુ અસ્તિત્વ-ઉત્પત્તિ, સ્થિતિ, અને વિનાશથી યુક્ત છે. પા” જડ હા યા ચેતન, પાતાના સ્વભાવમાંથી હઠતા નથી. સત્તાના રૂપમાં એ સદૈવ સ્થિત હાય છે. પર્યાય કરતાં એ નિરંતર પરિવર્તનશીલ છે. આ જ ત્રિપદી પર સપૂર્ણ જૈન-દન ઊભુ` છે, અને આ જ ત્રિપદીના આધાર પર સંપૂર્ણુ લે-વ્યવસ્થાનું પ્રતિપાદન એ જૈન-દર્શનની વિશેષતા છે. ષ-દ્રવ્યેાની સ્થિતિથી સાફ થઇ જાય છે કે આ • લેાક' અનાદિ અનન્ત છે. એના કર્તા, ધર્યાં, કે, નિર્માતા કાઈ વ્યક્તિ વિશેષ અથવા શક્તિ-વિશેષ નથી. દેશ-કાળથી પર, વસ્તુ-સ્વભાવના આધાર પર આત્માની સત્તા સ્વીકારવામાં આવે તા સમાજમાં વિષમતા, વર્ગ ભેદ, વણુ ભેદ, વગેરેનુ સ્થાન રહેતુ નથી. આવી હાલતમાં વ્યવહાર જગતમાં પ્રભુ મહાવીર જેવા વીતરાગ તત્ત્વશી એમ જ કહે છે કે સમભાવ એ જ અહિ'સા છે, અને, મનમાં મમત્વ ન હેાવુ એ જ અપરિગ્રહ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy