________________
૩૫૮.
૩૫૯.
૩૬૦.
૩૬૧.
૩૬૨.
૩૬૩.
純
લેાકમાં સાધુએ અને ગૃહસ્થાના વિવિધ પ્રકારના લિ'ગ પ્રચલિત છે જેને ધારણ કરીને અમુક લિંગ ( ચિહ્ન ) મેાક્ષનું કારણ છે એમ મૂઢ જન કહેતા ફરે છે.
જે લિંગ ખાલી મુઠ્ઠીનો માફક નિઃસાર છે, ખાટા સિક્કાની માફક અપ્રમાણિત છે, વૈસૂર્ય' (રત્ન) જેવી કાચમણ સમાન છે તેનુ'કાઈ મૂલ્ય
ચમકદાર
જાણકારની દૃષ્ટિમાં નથી.
( વાસ્તવિક રીતે) ભાવ જ પ્રથમ અથવા મુખ્ય લિ'ગ છે. દ્રવ્યલિંગ પરમા નથી કારણ કે ભાવને જ જિન-દેષ ગુણ-ઢાષાનુ કારણ કહે છે. ભાવની વિશુદ્ધિ માટે જ બાહ્ય ગ્રન્થ( પરિગ્રહ )ના ત્યાગ કરવામાં આવે છે. જેના અંતરમાં ગ્રન્ય ( પરિગ્રહ )ની વાસના છે એના બાહ્ય ત્યાગ નિષ્ફળ છે, અશુદ્ધ પરિણામે રહેતાં હાવા છતાં જે યત્તિ બાહ્ય પરિગ્રહના ત્યાગ કરે છે તેનુ, આત્મ-સાવના વિનાના બાહ્ય ત્યાગ શું ભલુ કરી શકે ?
૧. જે શરીર વગેરેની મમતાથી રહિત છે, ૨. માન વગેરે કાયાથી પૂરેપૂરા મુક્ત છે, અને ૩. જે પેાતાના આત્મામાં જ લીન છે એ સાધુ જ ભાવ-લિગી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org