________________
૧૨૯
પરિશિષ્ટ ૧ : પારિભાષિક શબ્દકારા
(કૌસમાંના આંકડા ગાથાઓનેા ક્રમાંક સૂચવે છે. જે આંકડા સાથે ‘સૂત્ર' લખ્યું છે તે આંકઢા પ્રકરણના ક્રમાંક
સૂચવે છે. )
અગ
સમ્યગ્ નના આઠ ગુણુ (સૂત્ર ૧૮)
અગાર વેશ્મ અથવા ઘર (૨૯૮) મેહયુક્ત મિથ્યાજ્ઞાન (૨૮૯)
અજ્ઞાન
અજ્ઞાની – મિથ્યાદષ્ટિ (૧૯૫)
અજીવ – સુખદુઃખ તથા હિત-અહિતના જ્ઞાનથી (૫૯૩) અને ચેતનાથી રહિત પુદ્ગલ આદિ પાંચ દ્રવ્ય (૯૨૫)
અણુન્નત – શ્રાવકના પાંચ વ્રત (સૂત્ર ૩૦૦)
-
અતિથિ સ‘વિભાગ-ત્રત - સાધુને ચાર પ્રકારનુ દાન દેવુ (૩૩૦-૩૩૧)
-
અતીન્દ્રિય સુખ – આત્માત નિરાકુળ માનદ અનુભૂતિ (૬૧૪-૬૧૫)
અદત્તાદાન વ્રત –અસૌ વ્રત (૩૧૩)
અધમ દ્રવ્ય – જીવ અને પુદ્ગલની સ્થિતિમાં પૃથ્વીની માર્ક સહાયક, ઢાકાકાશ-પ્રમાણ એક અમૃત દ્રવ્ય (૬૨૫, ૬૨૯, ૬૩૪)
અધ્યવસાન – પદા–નિશ્ચય (૫૪૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org