SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯. સામાન્ય તથા વિશેષ–બા અને ધર્મોથી યુક્ત દ્રવ્યમાં થનારું વિરોધ વિનાનું જ્ઞાન જ સમ્યક્ત્વનું સાધક બને છે. એનાથી વિપરીત અર્થાત્ વિરોધયુક્ત જ્ઞાન સાધક નથી બનતું. ૬૭૦, એક જ પુરુષમાં પિતા, પુત્ર, પૌત્ર, ભાણેજ, ભાઈ, વગેરે અનેક સંબંધ હોય છે. ( એક જ સમયે એ પિતાના પિતાને પુત્ર અને પિતાના પુત્રને પિતા હોય છે) એટલા માટે એકને પિતા હોવાથી એ બધાને પિતા નથી થતો. (આ જ સ્થિતિ બધી વસ્તુઓના સંબંધે છે.) ૬૭૧. નિર્વિકલ્પ તથા સવિકલ્પ-ઉભયરૂપ પુરુષને જે ફક્ત નિવિકલપ અથવા સવિકલ્પ (એક જ) કહે છે જેની બુદ્ધિ, ખરેખર જ, શાસ્ત્રમાં સ્થિર નથી. ૬૭૨. દૂધ અને પાણી માફક અનેક વિરોધી પ દ્વારા પરસ્પર એકબીજા સાથે મળી ગયેલ પદાર્થમાં “આ ધર્મ” અને “એ ધર્મ”—આમ વિભાગ કરે ઉચિત નથી. જેટલી વિશેષ પર્યા હોય એટલે જ અવિભાગ સમજવું જોઈએ. ૬૭૩. સૂત્ર અને અર્થના વિષયમાં શંકારહિત સાધુ પણ ગર્વ છેડી સ્યાદ્વાદ-મય વચનને ઉપયોગ કરે. ધર્માચરણમાં પ્રવૃત્ત સાધુઓ સાથે વિચરણ કરતે થકે સત્ય ભાષા અને અનુભય (અન્+ઉભય=જે ન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy