________________
શેઠ સુદર્શનને શુળીયે ચઢાવ્યા,
૧૯મુંજરાજ ભીખ માગી મર્યો, તમસ ગુફા મુખ કાણિક બળે,
માની ન કેઈની શીખ રે, પ્રાણી૧૮ ૨ ગજ સુકમાલ શીર ઉપર અંગારા,
સસરા સમદર બાળ્યું શીષ, ૨ બેતાજ મુનિ વાધરે વિટાણું,
એક ક્ષણ પણ માણી રીસ રે, પ્રાણું. ૧૯ ૨ કપાંચસે સાધુને ઘાણીમાં ઘાલ્યા,
રોષ ન આણ્યો રે લગાર, પૂર્વ – ક ર ણ ઋષીને,
છ મહિના ન મળે આહાર રે, પ્રાણી. ૨૦. ચૌદ પૂર્વધર કર્મ તણે વશ, પડયા નિગોદ મે જાર, પઆદ્રકકુમાર ને નંદિ,
ફરી વસાવ્યા ઘર – બાર રે પ્રાણી. ૨૧ -૨ કળાવતીના કર દાણા,
“સુભદ્રા પામી કલંક, ૨ બહાબળ મુનિનું ગાત્ર પ્રજાળ્યું,
કર્મ તણા એ વંક ૨, પ્રાણીરર દ્રોપદી – હરનાર ઉપદ્મનાભનું, ફેડયું કૃષ્ણ ઠામ, :૩૧ શ્રી વીરના કાને ખીલા ઠેકાણા,
પગે રાંધી ખીર તામ રે, પ્રાણી૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org