________________
૧૭૩
૭૦૦. (૧) સામાન્ય જ્ઞાન, વિશેષ જ્ઞાન, અને ઉભય જ્ઞાન રૂપ
જે અનેક “માન લેકમાં પ્રચલિત છે એમને જે દ્વારા જાણવામાં આવે છે તે નૈગમ નય છે. એટલા માટે એને “યિક-માન” અર્થાત્ “વિવિધ રૂપે જાણવું”
એવું કહેવામાં આવ્યું છે. ૭૦૧. (ભૂત, વર્તમાન, અને ભવિષ્યના ભેદે ગમનય ત્રણ
પ્રકારને છે.) જે દ્રવ્ય અથવા કાર્ય ભૂતકાળમાં સમાપ્ત થઈ ગયું છે એનું વર્તમાનકાળમાં આજે પણ કરવું એ ભૂત નગમનાય છે. દા. ત. હજારે વર્ષ પૂર્વે થઈ ગયેલા ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ માટે નિર્વાણ અમાવાસ્યાના દિવસે “આજે વીર પ્રભુનું નિર્વાણ થયું છે” એમ બેલવું તે ભૂત બનૈગમનયનું
દષ્ટાંત થયું. ૭૦૨. જે કાર્ય હમણાં જ પ્રારંભળ્યું હોય એના સંબંધમાં
લોકે પૂછે ત્યારે પૂરું થયું” એમ કહેવું તે વર્તમાન બૈગમનાય છે. ભોજન બનાવવાનો આરંભ માત્ર જ કર્યો હોય તે વખતે જ કહેવું કે “આજભાત બનાવ્યો છે એ વર્તમાન ગામ નયનું દષ્ટાંત થયું. જે કાર્ય ભવિષ્યમાં થવાનું છે એના સંબંધમાં થયું ન હોય છતાં થયું એમ કહેવું એ “ભાવિ
ગમનાય છે. જેવી રીતે જે હજુ ગયે ન હોય છતાં એના સંબંધમાં કહેવું કે “એ ગ” એ “ભાવિ ૌયમયનું દષ્ટાંત છે.
૭૦૩.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org