________________
H
આ ગ્રન્થમાં રસ લઈ પ્ર. કે. જી. શાહે આ પુસ્તકનું મેટર તૈયાર કરી અમને પ્રકાશન કરવાને લાભ આપે તે માટે અમે તેઓશ્રીના આભારી છીએ
શરૂઆતમાં શ્રી વિનેબાજીએ ઉપરોક્ત ગ્રન્થ માટે સમાધાન નામને નાનકડે લેખ, બ્રહ્મવિદ્યા મંદિર, પવનાર, વર્ધા, તા. ૨૫-૧૨-૧૭૪ ના રોજ લખેલ તે અનુપમ માહિતીપ્રદ લેવાથી અત્રે આપેલ છે
જૈન દર્શનના અગત્યના ત (૧) વીતરાગ વિજ્ઞાન (૨) અહિંસા (૩) અનેકાન્તવાદ તથા ધર્મ સુંદર રીતે સમજાવવામાં આવ્યા છે અને પછી આ પુસ્તક પરિચય આપવામાં આવ્યું છે ભૂમિકા જેમ જેમ વધારે વાર વાંચવામાં આવશે તેમ તેમ જૈન ધર્મ – જૈન દર્શનનું સ્વરૂપ ઘણું જ સ્પષ્ટ થશે.
ત્યારબાદ ઉપરોક્ત ગ્રન્થમાંથી આ પુસ્તકની રસપ્રદ ભૂમિકા આપવામાં આવી છે, ત્યાર બાદ શ્રી “સમણું સુત્ત” ને ગુજરાતી અનુવાદ, અને છેલ્લે પરિશિષ્ટમાં પારિભાષિક શબ્દ કેશ આપવામાં આવેલ છે.
આશા છે કે ગુજરાતી જૈન-જૈનેતર જનતા આ અમુલ્ય ગ્રન્થને સાર એ આધ્યાત્મિક લાભ ઉઠાવશે.
આ ગ્રન્થના અનુવાદ પ્રકાશનમાં છે. શ્રી કેજી. શાહના પરિઝમને લાભ ગુજરાતી જૈન જનતા લેશે એ આશા અસ્થાને નથી. દરેક જેને આ પુસ્તકની એક નકલ પિતાના દૈનિક અભ્યાસ માટે વસાવવી જ જોઈએ અને (પિતાની) ભવિષ્યની પ્રજા માટે વારસામાં આપવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org