________________
ખાતામાં રસ લે છે અને તેમનાં વિશાળ વાંચનના લાભ જૈન જનતાને મળે તે માટે આ સમય દરમિયાન તેઓશ્રીએ નીચેના પુસ્તકા સંકલિત-પ્રકાશિત કરેલ છે:
ત્રણ નાની પુસ્તિકાઓ (૧) માતા-પિતાશ્રીના શ્રેયાથે સ્મરણિકા, (૨) મહાતપસ્વી શ્રી પૂ ંજા મુનિ, (૩) શ્રી ઉપધાન તપ-વિધિ વિધાનની નેટ, તથા, છ પુસ્તકો (૧) સતી માણેક દેવી ચરિત્ર, (૨) જૈન દર્શીનમાં અતિચાર સૂત્રેા તથા જૈન દનનું જ્ઞાન-વિજ્ઞાન, (૩) જિનેન્દ્ર ભક્તિ–રસ–ધાર, (૪) જૈન દર્શનમાં પચ્ચક્ખાણુ આવશ્યકનું સ્વરૂપ, (૫) શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ, તથા (૬) મન્નહ જિણાણુ' આણુ' (૧૯૯૦).
તદુપરાંત ત્રણેક પુસ્તકો પ્રકાશન માટે તૈયાર છેઃ (૧) સવા—સામાની ટૂંક કેમ થઇ ? તથા શેત્રુ’જય ગિરિરાજ વિષે ઐતિહાસિક, અદ્ભુત તથા મનનીય માહિતી વિષેનું પુસ્તક, (૨) જ્ઞાન—પદ પૂજાએ અથ સહિત, તથા, પીસ્તાલીસ આગમ', ‘નવતત્ત્વ', ‘છ દ્રવ્ય’ વગેરેના પરિશિષ્ટ સાથેનુ પુસ્તક, અને (૩) ‘મરણ પર મનન”,
યથા સમયે બહાર પડશે તેવી ભાવના છે. મુમુક્ષુને લાભ લેવા આમત્રણ છે.
જૈન લેાકો વેપારી પ્રજા છે. ધનું અજ્ઞાન ઘણુ જ જણાય છે અને ફક્ત ક્રિયામાં જ ધર્મ સમાય છે તેવી રૂઢ માન્યતાને લીધે જ્ઞાન તરફ ઘણા જ આછા રસ લે છે, જડ કિરિયાથી ખાસ લાભ નથી. ક્રિયા જ્ઞાન-મય જ જોઈએ, તા લાભ થાય. જ્ઞાન દ્વીપથી અજ્ઞાન અંધકાર દૂર કરવા જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org