SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ કશી અસર થતી નથી ( તૃપ્તિ થતી નથી ) કારણ કે ઇચ્છા આકાશ જેટલી અનત છે. લા. જેવી રીતે મૃતક ઈંડામાંથી અને ઇંડું મતકમાંથી ઉત્પન્ન થાય છે, તેવી રીતે તૃષ્ણા મેહમાંથી અને મેહ તૃષ્ણામાંથી ઉત્પન્ન થાય છે. ૧૦૦. (૫) ( માટે ) સમતા અને સતાષરૂપી પાણી વડે તીવ્ર લેાભી રૂપી મળને જે ધુએ છે અને જેને ભેદજનની કશી પડી નથી તેને વિમળ શૌચ ધ લાધે છે. ૧૦૧. (૬) વ્રત-ધારણ, સમિતિ-પાલન, કષાય–નિગ્રહ, મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ `ડાનો ત્યાગ, પચેન્દ્રિય-જય--આ બધાને સયમ કહેવામાં આવે છે. ૧૦૨, (૭) ઇંદ્રિય-વિષયે તથા કષાયાનો નિગ્રહ કરીને, ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા આત્માને જે ભાવિત કરે છે તેનો એ ધર્મ તપ ધમ કહેવાય છે ૧૦૪. ૧૦૩, (૮) તમામ કુબ્યામાં ઉત્પન્ન થનારા માહને ત્યાગી, ત્રણ પ્રકારના નિવેદ ( સ’સાર, શરીર, અને ભેગા તરફનો વૈરાગ્ય ) છારા પાતાના આત્માને જે ભાવિત કરે છે તેનો એ ધર્મ ત્યાગ ધમ કહેવાય છે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. કાંત અને પ્રિય લાગેા પેાતાને ઉપલબ્ધ ડાવા છતાં એની સામે જે પીઠ ફેરવી નાખે છે અને સ્વેચ્છાએ ભાગાને છાંડે છે એ ત્યાગી કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy