________________
૯૪.
૯૫.
૯૭.
૪૭
એ વિચારથી એ દુખી બને છે. મા પ્રમાણે, અસત્ય વ્યવહારનું પરિણામ દુખજનક છે. આ પ્રમાણે, વિષયેાથી ઋતૃપ્ત ખની ચોરી કરતા ય એ દુઃખી અને આશરા વિનાનો બનતા જાય છે.
૯૬. સત્યમાં તપ, સયમ અને બાકીના તમામ ગુણ્ણાને વાસ હોય છે. જેવી રીતે નાગર માછલાંનુ આશ્રયસ્થાન છે તેવી રીતે સત્ય સમસ્ત ગુણાનુ' આશ્રયસ્થાન છે.
૯૮.
પેાતાના ગણવાસી ( સાથી ) એ કરેલી હિતકર વાત પેનાને મધુર ન લાગી હાય તા પણ, તીખા ઓષધની જેમ, એ પિરણામે મધુર ફળ આપનારી નીવડે છે. સત્યવાદી મનુષ્ય, માતાની માફક, વિશ્વાસપાત્ર, માણસા માટે ગુરુની માફક પૂજ્ય, અને, સગાંવ્હાલાની માફક અષાનું પ્રીતિપાત્ર બને છે
જેમ જેમ લાભ થાય છે, તેમ તેમ લાલ થાય છે. લાભથી લાભ વધતા જાય છે. એ માસા સેાનાથી જે કામ પાર પાડી શકે છે તે કામ કરાડો સુવણુ -મુદ્રાઓથી પણ પાર પાડી શકતું નથી. (કપિલ નામની વ્યક્તિની તૃષ્ણાના ન્યુનાષિક પરિણામને દર્શાવનારૂં આ દૃષ્ટાન્ત છે)
કદાચ સેાના અને ચાંદીના કલાસ–સમા અસખ્ય પર્યંત ઉત્પન્ન થઈ જાય, તો પણ લેાભી પુરુષને એથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org