SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ૫૧૧. જ્યાં પરમ-રૂપ-ગવિત યુવક મરણ બાદ પોતાના એ મૃત (ત્યક્ત) શરીરમાં જ કૃમિ(કીડા)રૂપે ઉત્પન્ન થાય છે એવા આ સંસારને ધિક્કાર છે ! પ૧૨. વાળના અગ્રભાગ જેટલી પણ આ લેકમાં એવી કઈ જગ્યા નથી જ્યાં આ જીવે અનેકવાર જન્મ, મરણનું કટ ન ગયું હોય. અહોઆ ભવસમુદ્ર તુરંત છે એટલે કે એને અંત ભારે મુશ્કેલીથી આવે તે છે. એમાં વ્યાધિ તથા વૃદ્ધાવસ્થા અને મરણરૂપી અનેક મગરમચ્છ છે અને નિરંતર જન્મ રૂપી જળ-રાશિ છે. ૫૧૪. ખરી રીતે, રત્નત્રયથી સંપન્ન છવ જ તીર્થ (તટ, કિનારે) છે કારણ કે રત્નત્રયરૂપી દિવ્ય નૌકા દ્વારા સંસાર પાર કરી શકાય છે. (અશરણ ભાવના) પ૧૫. ૩. અહિંયા દરેક જીવ પિતાનાં કર્મોના ફળને પોતે એલે જ ભેગવે છે. એવી સ્થિતિમાં અહિંયા કેણ પિતાનું છે અને કોણ પારકું છે? (એકત્વ ભાવના) ૫૧૬. જ્ઞાન અને દર્શનથી યુક્ત મારે એ કલે આત્મા જ શાશ્વત છે. બાકી બીજુ બધું એટલે કે શરીર તથા રાગ વગેરે ભાવ તે સંયેાગ લક્ષણવાળા છે, એટલે કે બધાની સાથે મારો સંબંધ સંયોગવશાત્ છે. એ મારાથી ભિન્ન છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy