SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬. ૧૦૭. ૫૮. ૫૦૯. ૫૧૦. ૯ ૧૨૯ ૧. અનિત્ય, ૨. અશરણ, ૩. એકત્વ, ૪. અન્યત્વ, ૫. સસાર, ૬. બ્રેક, ૭. અશુચિ, ૮. આસવ, ૯. સ ́વર, ૧૦. નિરા, ૧૧. ધમભાવના, અને ૧૨. એધિ દુભ ભાવના આ-ભાર ભાવનાઓનુ ચિ'તન-મનન કરવું. એઈ એ. ૧. જન્મ મૃત્યુ સાથે જોઢાયેલુ છે અને યૌવન દૃઢપણ સાચે. લક્ષ્મી ચ’ચળ છે. આ પ્રકારે (સંસારમાં) બધું જ ક્ષણભ‘ગુર છે, અનિત્ય છે, ધ્રુવ છે. મહા માહને ત્યજીને અને તમામ વિષયાને (ઇન્દ્રિયાને) ક્ષસગુર જાણી, મનને નિવિષય બનાવે જેથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય. ( અતિત્ય ભાવના) ૨. અજ્ઞાની છત્ર ધન, પશુ તથા જ્ઞાતિબ ધુને પેાતાન રક્ષક અથવા શરણ આાપવાવાળા માને છે, એટલે કે એ મારાં છે' અને ‘હુ એમના છું' એમ માને છે, પરંતુ ખરી રીતે એ બધાં નથી રહ્યા કે નથી સરણરૂપ પરિગ્રહને હું જાણીબુઝીને છોડું છુ... અને માયા-શી, મિથ્યાત્વ-શલ્ય તથા નિદાન-શલ્ય-આ ત્રણ શલ્યાને મન-વચન અને કાયાથી દૂર કરું છું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ (અષ્ટ પ્રવચન માતા ) મારા માટે રક્ષક અને શરણુ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy