________________
૧ર૪
૪૮૨,
૪૮ ૩.
પિતાનાં મોટાં કળાને ત્યાગ કરી જેમણે દીક્ષા લીધી છે તેઓ આદર-સત્કાર માટે તપ કરે છે ત્યારે તે તપ શુદ્ધ ન કહેવાય, એટલા માટે કલ્યાણની ઈચ્છાવાળાએ એવી રીતે તપ કરવું કે જેની બીજાને ખબર સુધ્ધાં ન પડે. પોતાના તપની પ્રશંસા પણ બીજા પાસે ન કરવી જોઈએ, ન કરાવવી જોઈએ. જેવી રીતે વનમાં લાગેલી પ્રચંડ આગ પાસના ગજના ગંજ ભસ્મીભૂત કરી મૂકે છે તેવી રીતે જ્ઞાનમયી વાયુ અને શીલ દ્વારા પ્રજવલિત તમય અગ્નિ-એ બને મળીને સંસારના કારણભૂત કર્મ –બીજને બાળી નાખે છે.
પ્રકરણ ૨૯ : યાન સૂત્ર
(પાંચમું આત્યંતર તપઃ “ધ્યાન”) ૪૮૪. (૫) જેવી રીતે મનુષ્યના શરીરમાં માથું, અને જેવી
રીત વૃક્ષમાં એની જડ, મુખ્ય છે - ઉત્કૃષ્ટ છે,
તેવી રીતે સાધુના તમામ ધર્મોનું મૂળ “યાન” છે. ૪૮૫. સ્થિર અધ્યવસાય અર્થાત્ માનસિક
એકાગ્રતા જ ધ્યાન કહેવાય છે, અને, ચિત્તની જે ચંચળતા છે તેનાં ત્રણ રૂપ છે: ૧. ભાવના, ૨. અનુપ્રેક્ષા, અને ૩. ચિંતા (ચિંતન).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org