________________
૨૨.
“બહુ પુરૂષ કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળે છે તે ધર્મમય જીવન જીવી સાર્થક કરવું જોઈએ.
આ જગત એક ઘર્મશાળા છે, મુસાફર–ખાનું છે. રેલ્વેની યાત્રા છે, ભાડાનું મકાન છે, નાટક-શાળાની રંગભૂમિ છે, પંખીનો મેળો છે.
“તન મન ધન તારાં નથી, નથી પ્રિયા પરણેત, પાછળ સૌ રહશે પડ્યાં, ચેત, ચેત, નર, ચેત.”
પંખી ટોળું વૃક્ષ પર, હળી મળ્યું છે હાલ, પ્રાતઃ સમે ઊડી જશે, કોણે દીઠી કાલ? ”
નીકળ્યો જ્યાં શરીરમાંથી, પછે તું માલિક નથી, કહે દલપત ક થી રે, પ મ ર પ્રાણી, ચેતે તે ચેતાવું તને રે, પામર પ્રાણી.”
જન્મ-મરણ પછી સૂતક લાગે છે તેને સુ-તક, સારી તક માની, શોક ત્યજી, આત્માને જાણો ને આભાને તારે.
મરણ મંગલં ચમ્ય, સકલ તસ્ય જીવન.
~ ના ફાયદા
જ ના રાહ
જન્મ તા. ૧-૯-૧૫ર મૃત્યુ તા. ૨૦-૧૨-૧૯૮૨
શાસન દેવ સદગતના આત્માને ચીર શાન્તિ આપે એ જ અભ્યર્થના. (પ્રે. કે. જી. શાહ. )
છ શાન્તિ: શાન્તિ: શાન્તિઃ પરમ - કૃપાળુ દેવકી જય.
શ્રી વર્ધમાન-સ્વામી ભગવાનને જય હે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org