________________
૨૨૫
શદ્રોપગ – જ્ઞાન અને ચારિત્ર યુક્ત સાધુની શુભ-અશુભ
ભાથી નિરપેક્ષ, કેવળ આત્માના શુદ્ધ સ્વભાવમાં અવસ્થિતિ અથવા મેહ ક્ષોભ વિહીન સામ્યભાવ,
(૨૭૪-૨૭૯) શાચ – લેબ અને તૃષ્ણ હિત સંતેષભાવ
દસ ધર્મોમાંથી એક (૧૦૦) શ્રમણ - મોક્ષમાર્ગમાં શ્રમ કરવાને કારણે સમતા ધારી (૩૪૧)
નિર્ચન્ય તથા વીતરાગી (૪૨૧), સંયત જન (૩૩૬)
(સૂત્ર ૨૪) શ્રમણધમ - આમાં ધ્યાન અને અધ્યયનની પ્રમુખતા
હોય છે. (૨૭) (સૂત્ર ૨૪) શ્રાવક - ગુરુ મુખેથી ધર્મ ઉપદેશ સાંભળનાર ધર્માત્મા અવિરત
અથવા અણુવ્રતી ગૃહસ્થ (૩૦૧) શ્રાવક–ધર્મ – આમાં દયા, દાન, ભક્તિ, વગેરેની પ્રમુખતા
હેય છે (૨૯૭) (વિશેષ જુએ સૂત્ર ૨૩) શ્રુત – શાસ્ત્ર અથવા આગમ (૧૭૪) શ્રુત-જ્ઞાન – ધુમાડે જોઈને અગ્નિ જાણવાની માફક અર્થથી
અર્થાન્તર ગ્રહણ કરનારા મન અને ઈન્દ્રિયની સહાયતાથી થનારું પરક્ષ જ્ઞાન. વાચક ઉપરથી
વાચોથને ગ્રહણ કરનારું શબ્દ લિંગજ જ્ઞાન (૬૭૮) પ૩ (છ) – ૧. આત્યંતર તપ, ૨. આવશ્યક, ૩. અવકાય,
૪. દ્રવ્ય, ૫. બાહા-તપ, ૬. વેશ્યા, ૭. અંધ
આ બધાં છ છ છે. સંગ – દેવ સહિત સમસ્ત બાહા-આત્યંતર પરિગ્રહ
(૩૬૩, ૧૪૩ ૧૪૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org