SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ અહંકાર – શરીરમાં હું પણને ભાવ (૩૪૬) અહિસા - પ્રાવધ ન કરે એ વ્યવહાર અહિંસા છે (૧૪૮) અને રાગ-દ્વેષ ન હોવે તે ભાવ-અહિંસા (૧૫૧) અથવા યતનાચારમાં અપ્રમાદ એ નિશ્ચય-અહિંસા છે. (૧૫૭) આકાશ – બધાં દ્રવ્યને અવકાશ આપવાવાળું સર્વગત અમૂર્ત દ્રવ્ય જે લોક અને અલાક એ બે ભાગમાં વિભક્ત છે. (૬૨૫-૬૨૯, ૬૩૫). આકિચન્ય – નિઃસંગતા અથવા અકિંચન વૃત્તિ અથવા નિતાંત અપરિગ્રહવૃત્તિ. દસ પ્રકારના ઉત્તમ ધર્મોમાં નવમે ઉત્તમ આકિંચન્ય ધમ (૧૦૫-૧૧૦) આગમ – પૂર્વાપર વિરોધ રહિત જૈન ગ્રન્થ, વીતરાગવાણી (ર૦) આગમ-નિક્ષેપ - વિચારણીય પદાર્થ-વિષયક શાસને જ્ઞાતા પુરુષ પણ એ નામે જ કેઈ વખત જાણવામાં આવે છે. દા. ત., મશીનરીને જાણકાર મિકેનિક (૭૪૧-૭૪૪) આચાર્ય – સ્વ-મત તથા પરમતના જ્ઞાતા સંધિનાયક સાધુ (૯-૧૭૬) આત્મ – વ્યક્તિનું નિજત્વ અથવા એનું જ્ઞાન-કર્શન-પ્રધાન ચેતન તથા અમૂર્ત અંતસ્તત્વ (૧૮૫) (સૂત્ર ૧૫) આદાન-નિક્ષેપણ-સમિતિ- વસ્તુઓને લેવા-મૂકવામાં વિવેક, યતનાચાર (૪૧૦) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy